Vishwamitri River| વિશ્વામિત્રી નદી
વિશ્વામિત્રી નદી
વિશ્વામિત્રી નદી
→ ઉદભસ્થાન: આ નદી પાવાગઢ ની ડુંગરમાંથી નીકળે છે.
→ અંતિમસ્થાન : આ નદી ખાનપુર નજીક ખંભાતના અખાતને મળતા પહેલા ઢાંઢર નદી સાથે જોડાય છે.
→ વહેણ : આ નદી મહી નદી વચ્ચે પૂર્વથી પશ્વિમ તરફ વહે છે. → બંધ : આ નદી પર આજવા નજીક સયાજી સરોવર અને ઢાઢર શાખાનો દેવ બંધ બાંધવામાં આવ્યો છે.
વિશેષતા
→ આજવા ડેમ આ નદી પર બાંધવામાં આવ્યો છે.
→ ગુજરાતમાં આવેલ વિશ્વામિત્રી નદી એકમાત્ર ભારતની એવી નદી છે કે જે શહેરની મધ્યમાંથી પસાર થાય છે.
→ આ ઉપરાંત આ નદીનો પટ ખૂબ જ નાનો હોવા છતાં મોટી સંખ્યામાં મગર જોવા મળે છે.
→ તેથી આ નદી મગરોની નદી તરીકે જાણીતી છે.
→ વિશ્વામિત્રી નદી નું નામ વિશ્વામિત્રી નામના ઋષિ પરથી પાડવામાં આવ્યું છે.
0 Comments